सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
!! જીવનની સત્ય ઘટના ની વાત !!
જિંદગી માં સૌથી મુશ્કિલ સમય શુ હોઈ શકે ??... બેઇજ્જતી.. તો શું થયું ભાઈ.. મૃત્યુ થી બેઇજ્જતી ધોવાઈ જતી નથી.. મહેણાં નો ડર છે.. માથું ઊંચું રાખીને ચાલવું મુશ્કેલ છે.. સામે વાળા ના પ્રશ્નો નો જવાબ નથી.. એની આંખો સામે જોવાની હિંમત નથી.. ઘર ની બહાર નીકળવું.. ચાર લોકો ની વચ્ચે બેસવું મુશ્કેલ છે.. તો પણ મૃત્યુ ઉપાય તો નથી જ. ..
ઘર છોડી દો.. મહોલ્લો ગલી..ગામ શહેર..સમાજ..કુટુંબ.. અરે બધું જ છોડી ને દૂર ચાલ્યા જવાનું પણ જીવવાનું.. કારણ કે મૃત્યુ કોઈ ઉપાય નથી..
જીવન અનેક તક આપે છે ગુમાવેલું પાછું મેળવવાની.. ખોવાયેલું જડી શકે છે.. છુટેલું મળી શકે છે.. સમય નું ઔષધ શ્રેષ્ઠ છે એ ગમે તેવા દર્દ દુઃખ ને મટાડી શકે છે પણ શરત એ છે કે એના માટે જીવવું જરૂરી છે કારણ કે મૃત્યુ પછી કોઈ તક. નથી.. કોઈ ઓપ્શન નથી..
અભાવ છે.. શેનો.. પૈસા નો.. તો સાદું જીવન સ્વીકારી લ્યો.. વ્યવહાર નથી સાચવતા તો સમાજ થી ભૌગોલિક દુરી બનાવી લ્યો..હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ને પણ જીવતા રહ્યા તો ભગવાન મળ્યા.. વનવાસ ના દુઃખો વેઠીને પણ રામે મુશ્કેલ સમય ને પાર કરી દીધો.. અરે વિશ્વ ના શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુને સ્ત્રી વેશ ધારણ કરી લીધો.. પરિણામ ઇતિહાસ સાક્ષી છે.. બધું જ છીનવાઈ ગયા પછી પણ મહારાણા જંગલો માં ઘાસ ની રોટી ખાઈને જીવતા રહ્યા.. કારણ કે તક માત્ર જીવન જ આપી શકે છે મૃત્યુ નહીં.. ત્યાં ઓપ્શન નથી હોતો..
દોસ્તો નો અભાવ છે.. એકલતા ની સાથે મિત્રતા કરી લ્યો.. તનહાઈ ને મહેફિલ બનાવી લ્યો.. વનરાઈ ને કુટુંબ બનાવી લ્યો.. પહાડો ની નિષ્ઠુરતા સમાજ થી જરીકેય ઓછી નથી જ હોતી.. પણ એના માટે જીવન જરૂરી છે.. સતત વહેતા રહેવું.. નદી ના માર્ગ માં ખાડા પણ આવે છે ને ટેકરા પણ.. તોય અટકી નથી જતી.. માર્ગ કરીને વહેતી રહે છે.. જીવન નું પણ એવું છે.. એ વહેવાના માર્ગ શોધી જ આપે છે..મૃત્યુ સ્થિર કરી દે છે અને જીવન વહેતા રાખે છે.. માટે વહેતા રહેવું હોય તો જીવન જરૂરી છે..
પ્રેમ માં દગો થયો..તો શું થયું.. યાર લૈલા ના મૃત્યુ પછી મજનું પણ જીવતો રહ્યો જ છે ને.. પ્રેમ માં દગો થાય ને ત્યારે જ જીવન ની સામે અન્ય લક્ષ્ય ઉભું હોય છે બસ એને ઓળખી લેવાની જરૂર હોય છે અને ઓળખી જવાય ને તો કૃષ્ણ ની જેમ ગોકુળ ની અછત ક્યારેય નહીં વર્તાય.. પણ એના માટે જીવવું જરૂરી છે... સતત ચાલતા રહેવું જરૂરી છે.. અટકી જવાથી ઓપ્શન બંદ થઈ જાય છે.. સમય થંભી જાય છે.. રસ્તાઓ પુરાઈ જાય છે..
Survival of fittest ..કોઈપણ સંજોગો માં જીવતા રહેવું જરૂરી છે..નૈતિકતા..આદર્શો.. ની પેલે પાર એક જીવન હોય છે અને એ હંમેશા રહેવું જોઈએ જ્યાં સુધી એનો સ્વયમ અંત ના આવે..
જય દ્વારકાધીશ...!!!
🙏🙏🙏【【【【【{{{{ (((( मेरा पोस्ट पर होने वाली ऐडवताइस के ऊपर होने वाली इनकम का 50 % के आसपास का भाग पशु पक्षी ओर जनकल्याण धार्मिक कार्यो में किया जाता है.... जय जय परशुरामजी ))))) }}}}}】】】】】🙏🙏🙏
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 25 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Dhanlakshmi Strits , Marwar Strits, RAMESHWARM - 623526 ( TAMILANADU )
सेल नंबर: . + 91- 7010668409 / + 91- 7598240825 WHATSAPP नंबर : + 91 7598240825 ( तमिलनाडु )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏



